Headline
વળતર ના મુદ્દે કામ બંધ અંકલેશ્વર ના અડોલ ગમે સર્વે નંબર 878 માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું
અંકલેશ્વર ના નોબલ માર્કેટ નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું
સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી સૂફી હજરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન
આમોદ ચોકડી થી કોંગ્રેસે સંવિધાન બચાવો રેલી કાઢી. કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા.
બે દિવસ પૂર્વે અમેરિકા માંથી ડિપોર્ટ કરેલ અંકલેશ્વર ની એશા પટેલ ના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું અંકલેશ્વર પારેખ ફળીયા માં યુવતી નો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું
વઘઈ તાલુકા માં ઉગા ચિચપાડા આર સી સી રસ્તા નથી ,સીસી રસ્તા માં ભ્રષ્ટાચાર કરનાર, એવાં ઈજનેર આશિષ ભોંયે, કરાર આધારિત નિમણૂક પામેલ રજનિશ પટેલ,વઘઈ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ પંકજ પટેલ, જેવાં નાં નિચો અવાજ ઉંચો ભ્રષ્ટાચાર માં રંગીલા,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ માં રોટલા અને ઓટલાની સેવા
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો
100 વર્ષ જૂના પારસી પેલેસમાં તસ્કરોનો હાથફેરો: પેલેસમાં પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી

Category: ગુજરાત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

જેમાં બે વ્યક્તિઓના ઘટના.સ્થળ પર મોત નિપજ્યા છે.દહેજ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં શિયાળાની શીત લહેર ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર સાયકલ ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં […]

કાવી કંબોઈ ખાતે શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની NSS કાર્ય-શિબિરનું આયોજન કરવામાં આવ્યું…

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ભરૂચ તથા જંબુસર તાલુકા અને શહેરની NSS યુનિટ ધરાવતી 1.શ્રીમતી એચ એસ શાહ હાઇસ્કુલ જંબુસર 2.જંત્રાણ વિદ્યામંદિર જંત્રાણ 3.મૌલાના મદની હાઇસ્કુલ જંબુસર 4.સાર્વજનિક હાઇસ્કુલ કાવી 5. નૂતન વિદ્યાલય ગજેરા શાળાઓના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની NSS કાર્ય-શિબિરનું આયોજન  સ્તંભેશ્વર તીર્થ કંબોઈ મુકામે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમની શરૂઆત ઇતની શક્તિ દે ના દાતા…પ્રાથના […]

અંકલેશ્વર ના પટેલ નઞર ખાતે એક મકાન મા આઞ ભભુકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી : ભારે જેહમત બાદ ફાયર ફાયટરો એ આઞ ઉપર કાબુ મેળવ્યો

રાજપીપલા રોડ પર આવેલ પટેલ નગર -2 બી 16 માં રહેતા શૈલેષભાઈના મકાન માં આજરોજ બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જે અંગે સ્થાનિક રહીશોએ ત્વરિત અસરથી પાલિકા તેમજ ડીપીએમસીને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગ પર ભારે જહેમતે કાબુ મેળવવાનો પ્રયત્ન શરુ કર્યા હતા. ઘર માં ગેસ બોટલ લીક થતા […]

અંકલેશ્વર કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ

અંકલેશ્વર કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલટ્યું શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ ઢોળાતા દોડધામ જળચરોને નુકશાન થાય તેવી ભીતિ સેવાઈ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસે ટેન્કર પલ્ટી જતા શંકાસ્પદ મિક્ષ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ મચી જવા પામી હતી ગતરોજ રાતના સમયે એક ટેન્કર ચાલક શંકાસ્પદ મિક્ષ સોલવન્ટનો જથ્થો લઇ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માંતુર ચોકડી પાસેથી પસાર […]

જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકાવામાં આવ્યો હતો

જન આરોગ્ય યોજનામાં ગેરરીતિનો મામલો અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને ફટકારાયો છે દંડ રૂ.33.44 લાખનો દંડ ફટકારાયો ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર તવાઇ આવી છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરિતી જોવા મળી હતી. આ […]

નેત્રંગના બેહાલ રસ્તાઓ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

નેત્રંગ ચાર રસ્તા ઉપર પડેલ ખાડાને લઈ રાહદારીઓ અને સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ખાનગી કંપની દ્વારા કેબલ લઈ જવા માટે નેત્રંગ ગામના ચાર રસ્તા પાસે કોઈક કામ અર્થે ખોદકામ કરવામાં આવ્યું હતું.જે બાદ આ ખાડો પુરાણ નહીં કરવામાં આવતા હાલ સ્થાનિકો અને રાહદારીઓ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે લોકોની જાન માલને નુકશાન પહોંચે […]

ભરૂચના ઝઘડિયા માં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો…

પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રકશન… પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરી પંચનામુ તૈયાર કરાયું…. ઝઘડિયા ની સગીરા પર દુષ્કર્મ ની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ તૈયાર કરવામાં આવ્યું હતું….. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષીય બાળકી પર નરાધમ આરોપી વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું.જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ટીમ […]

Back To Top
error: Content is protected !!