Headline
વળતર ના મુદ્દે કામ બંધ અંકલેશ્વર ના અડોલ ગમે સર્વે નંબર 878 માં ખેડૂતોએ એક્સપ્રેસ હાઇવે ની કામગીરી અટકાવી તંત્ર દોડતું થયું
અંકલેશ્વર ના નોબલ માર્કેટ નજીક ઝાડ સાથે ગળે ફાંસો ખાઇ આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું
સંગીતરત્ન પ્રોફેસર મૌલાબક્ષ અને તેમના નાતી સૂફી હજરત ઇનાયત ખાનની સ્મૃતિમાં શાસ્ત્રીય સંગીત સભાનું ભવ્ય આયોજન
આમોદ ચોકડી થી કોંગ્રેસે સંવિધાન બચાવો રેલી કાઢી. કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા.
બે દિવસ પૂર્વે અમેરિકા માંથી ડિપોર્ટ કરેલ અંકલેશ્વર ની એશા પટેલ ના મુદ્દે પોલીસે રહસ્ય ઉભું કર્યું અંકલેશ્વર પારેખ ફળીયા માં યુવતી નો જન્મ થયો હોવાની સાથે મોસાળ કનેક્શન નીકળ્યું
વઘઈ તાલુકા માં ઉગા ચિચપાડા આર સી સી રસ્તા નથી ,સીસી રસ્તા માં ભ્રષ્ટાચાર કરનાર, એવાં ઈજનેર આશિષ ભોંયે, કરાર આધારિત નિમણૂક પામેલ રજનિશ પટેલ,વઘઈ તાલુકા ભાજપ મંડલ પ્રમુખ પંકજ પટેલ, જેવાં નાં નિચો અવાજ ઉંચો ભ્રષ્ટાચાર માં રંગીલા,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેના તપોવન રામકુંડ તીર્થના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુની મહાકુંભ માં રોટલા અને ઓટલાની સેવા
અંકલેશ્વર નગરપાલિકામાં બે વર્ષ પૂર્વે કરવામાં આવેલી ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો
100 વર્ષ જૂના પારસી પેલેસમાં તસ્કરોનો હાથફેરો: પેલેસમાં પાછળની બારી તોડી રોકડા અને ચાંદીના દાગીના સહિત 1.36 લાખની ચોરી

ભરૂચના ઝઘડિયા માં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો…

  • પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રકશન…
  • પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરી પંચનામુ તૈયાર કરાયું….
  • ઝઘડિયા ની સગીરા પર દુષ્કર્મ ની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી પંચનામુ તૈયાર કરવામાં આવ્યું હતું…..

ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષીય બાળકી પર નરાધમ આરોપી વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું.જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે ટીમ બનાવી આરોપીને ઝડપી પાડયો હતો..જે બાદ કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તે દરમિયાન આજરોજ આરોપીને સાથે રાખી સ્થળ પર લઈ જઈ પંચો અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા તેમજ અન્ય પોલીસઅધિકારીઓ ની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન કરી આ જધન્ય કૃત્ય ને કઈ રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યું તે અંગે નું પંચનામુ પણ તૈયાર કરાયું હતું…
આરોપીએ જે સ્થળે સગીરા સાથે દુષ્કૃત્ય આચર્યું હતું તે સ્થળ રી કન્સ્ટ્રક્શન દરમિયાન બતાવ્યું હતું….. પોલીસ ની આ સમગ્ર પ્રક્રિયા અંગે ડી.વાય.એસ.પી અને તપાસ સમિતિ ના વડા ડો.કુશલ ઓઝા એ માહિતી આપી હતી……

અત્રે એ ઉલ્લેખ કરવો રહ્યો કે ભોગ બનનાર સગીરા હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે.
સગીરાને સારવાર દરમિયાન ત્રણ મોટી સર્જરી કરવામાં આવી છે…

રિપોર્ટર, અવિ સૈયદ ઝગડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
error: Content is protected !!