ગુજરાતના મોભી, જનસંઘથી ભાજપનું વટવૃક્ષ ઊભું કરનાર, આખી જીંદગી રાષ્ટ્રના કામ માટે ન્યોછાવર કરનાર, ખેડૂત પુત્ર તરીકે ખેડૂતો માટે કામ કરનાર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપાના વરિષ્ઠ નેતા અને અમારા માર્ગદર્શક શ્રી કેશુભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.
29-10-2020
183